Site icon News Continuous Bureau | Mumbai

Express Train: લખનઉ મંડળમાં અયોધ્યા કેન્ટ સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગનું કામ,આ ટ્રેનો થશે પ્રભાવિત.

Express Train: લખનઉ મંડળ માં અયોધ્યા કેન્ટ સ્ટેશન યાર્ડ રિમોડલિંગ કામને કારણે કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે.

Some trains will be affected due to Ayodhya Cantt Station yard remodeling work in Lucknow Mandal.

News Continuous Bureau | Mumbai

Express Train: ઉત્તર રેલવે લખનૌ/લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યા કેન્ટ-ઝાફરાબાદ સેક્શનમાં અયોધ્યા કેન્ટ સ્ટેશન યાર્ડ રિમોડલિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, સાબરમતી-દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ અને કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ થી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Channel

Express Train: રદ કરાયેલી ટ્રેનો

  1. 20, 27 ડિસેમ્બર 2024 અને 3 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ રદ રહેશે.
  2. 23, 30 ડિસેમ્બર 2024 અને 6 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ ક્લોન સ્પેશિયલ રદ રહેશે.

Express Train: પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનો

  1. 23, 30 ડિસેમ્બર 2024 અને 6 જાન્યુઆરી 2025ના રોજ ગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ઝાફરાબાદ-સુલતાનપુર-લખનઉ ના રસ્તે ચાલશે.
  2. 18, 25 ડિસેમ્બર 2024 અને 1 જાન્યુઆરી 2025ના રોજ કામાખ્યાથી ચાલનારી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ઝાફરાબાદ-સુલતાનપુર-લખનૌ ના રસ્તે ચાલશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Boat Accident: PM મોદીએ મુંબઈમાં બોટ દુર્ઘટનામાં જાનહાનિ પર વ્યક્ત કર્યો શોક, PMNRFમાંથી આટલા લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત..

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, માર્ગ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Malshej Ghat Kalu Waterfall Selfie Rescue માલશેજ ઘાટના કાળુ ધોધ પર સેલ્ફી લેતી વખતે યુવકનો લપસ્યો પગ, પ્રવાસીઓએ આ રીતે બચાવ્યો જીવ
Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Prashant Kishor Meets Sunetra Pawar NCP ની કમાન અને ભવિષ્યની વ્યૂહરચના પ્રશાંત કિશોરે સુનેત્રા પવાર અને પાર્થ પવાર સાથે કરી મુલાકાત; મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
Exit mobile version