Site icon

કોંગ્રેસમાં આવશે પરિવર્તન.. G-23 નેતાઓની પ્રપોઝલ મુદ્દે સોનિયા આ નેતા સાથે કરશે બેઠક.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

ગુલામ નબી આઝાદ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના ઘરે 10 જનપથ પર મુલાકાત કરશે.

Join Our WhatsApp Community

આ દરમિયાન તેઓ -23 નેતાઓની પ્રપોઝલ સોનિયા ગાંધી સામે રજૂ કરશે. 

બેઠક પહેલાં કપિલ સિબ્બલના ઘરે થવાની હતી પરંતુ ગાંધી પરિવારની વિરુદ્ધમાં નિવેદન આપ્યા પછી બેઠકની જગ્યા બદલવામાં આવી છે.

માનવામાં આવે છે કે, ગુલામનબી આઝાદ સાથે મુલાકાત કરી સોનિયા ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક ફરી બોલાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર પછી ગુલામ નબી આઝાદના ઘરે બુધવારે રાતે કોંગ્રેસના G-23 નેતાઓએ મીટિંગ બોલાવી હતી.

આ સમાચાર પણ વાંચો :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક અને તેમની પત્નીને EDએ પાઠવ્યું સમન્સ, આ મામલે થશે પૂછપરછ ; જાણો શું છે સમગ્ર મામલો 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version