Site icon

લઠ્ઠાકાંડ, યુપીના આ શહેરમાં ઝેરી શરાબ પીવાથી આટલા લોકોના નિપજ્યા મોત; જાણો વિગતે   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

બુધવાર. 

ઉત્તર પ્રદેશના રાયબરેલીના મહારાજગંજ કોતવાલી વિસ્તારના પહાડપુર ગામમાં શરાબ પીવાથી 6 લોકોના મૃત્યુ થઈ ગયા છે. 

શરાબ પીનારા લોકોમાં હજુ પણ અડધો ડઝનથી વધારે લોકોની હાલત ગંભીર છે. 

તેમની સારવાર ઉચ્ચ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. 

હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

ઉલેખનીય છે કે ઝેરી શરાબથી રાયબરેલીમાં અગાઉ પણ મૃત્યુ થઈ ચુક્યા છે તેમ છતાં વહીવટી તંત્ર સતર્ક  થતું નથી.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version