સાવધાન… મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ દરદીઓની સંખ્યા 2000 થી વધુ. જાણો વિગતે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ સતત વધારો નોંધાઇ રહ્યો છે.

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 338 કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે.

આ દરમિયાન 276 સાજા થતાં હોસ્પિટલથી રજા અપાઈ છે.  

રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 2039 પર પહોંચી ગઈ છે. 

રાજ્યમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૯૮.૧૦ ટકા છે.

આ સમાચાર પણ વાંચો :  આંધ્ર પ્રદેશમાં મોટુ ધીંગાણું. મંત્રીના ઘર પાસે આગચંપી, લોકો વિફર્યા. જાણો કારણ….

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More