Site icon

સાવધાન… મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ દરદીઓની સંખ્યા 2000 થી વધુ. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ સતત વધારો નોંધાઇ રહ્યો છે.

Join Our WhatsApp Community

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 338 કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે.

આ દરમિયાન 276 સાજા થતાં હોસ્પિટલથી રજા અપાઈ છે.  

રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 2039 પર પહોંચી ગઈ છે. 

રાજ્યમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૯૮.૧૦ ટકા છે.

આ સમાચાર પણ વાંચો :  આંધ્ર પ્રદેશમાં મોટુ ધીંગાણું. મંત્રીના ઘર પાસે આગચંપી, લોકો વિફર્યા. જાણો કારણ….

Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Nashik leopard: નાસિક શહેરમાં ભર દિવસે દીપડાનો આતંક; એક વન અધિકારી ઘાયલ
Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
Exit mobile version