Site icon

સાવધાન… મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ દરદીઓની સંખ્યા 2000 થી વધુ. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ સતત વધારો નોંધાઇ રહ્યો છે.

Join Our WhatsApp Community

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 338 કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે.

આ દરમિયાન 276 સાજા થતાં હોસ્પિટલથી રજા અપાઈ છે.  

રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 2039 પર પહોંચી ગઈ છે. 

રાજ્યમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૯૮.૧૦ ટકા છે.

આ સમાચાર પણ વાંચો :  આંધ્ર પ્રદેશમાં મોટુ ધીંગાણું. મંત્રીના ઘર પાસે આગચંપી, લોકો વિફર્યા. જાણો કારણ….

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version