Site icon

મહારાષ્ટ્ર સરકાર ના પોલીસ વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિશે પોલ ખોલનાર ,રશ્મી શુક્લા વિરુદ્ધ કાર્યવાહી થશે.મહારાષ્ટ્ર સરકાર નું વિવાદાસ્પદ પગલું.

પોલીસ વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે પોલ ખોલનાર રશ્મી શુક્લાની વિરુદ્ધમાં કાર્યવાહી થશે.
   મહારાષ્ટ્ર રાજ્યના સ્ટેટ ઇન્ટેલિજન્સ કમિશનર રશ્મી શુક્લાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. એ પત્રમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે,મહારાષ્ટ્ર પોલીસ વિભાગમાં બદલી સંદર્ભે હાલ ઘણો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.   આ પત્ર મીડિયામાં જાહેર થતાં જ ખળભળાટ મચી ગયો હતો. આ એક પત્ર ને કારણે છંછેડાયેલી મહારાષ્ટ્ર સરકાર રશ્મી શુક્લા વિરુદ્ધ પગલાં ભરવાનો નિર્ણય કરી રહી છે.

Join Our WhatsApp Community

     જો કે સરકાર નુ આ પગલું બેક ફાયર પણ થઈ શકે છે, પોલીસ વિભાગ માં પહેલેથી જ સરકારની છબી ખરડાઈ ગઈ છે. એવામાં આવો ભ્રષ્ટાચાર નો રિપોર્ટ આપનાર વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેવાથી સરકારની ઇમેજ ને ધક્કો પહોંચી શકે છે.

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version