Site icon

ખતરાની ઘંટી વાગી ગઈ! ભારતના આ રાજ્યમાં મળ્યા ઓમિક્રોનનો પેટા વેરિયન્ટના કેસ, કોરોનાની ચોથી લહેર લાવશે…

News Continuous Bureau | Mumbai 

ભારતમાં હવે ઓમિક્રોન શાંત પડ્યો છે પરંતુ તેના પેટા વેરિયન્ટ દેશમાં ઘુસ્યા હોવાની નિષ્ણાંતોએ ચેતવણી આપી છે.

Join Our WhatsApp Community

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં ઓમિક્રોનનું પેટા વેરિયન્ટ કોરોનાની ચોથી લહેર લાવશે કારણ કે ત્રણ રાજ્યોમાં આ વેરિયન્ટ ના કેસ મળ્યાં છે. 

મહારાષ્ટ્ર, પુડુચેરી અને લદ્દાખમાં ઓમિક્રોનના પેટા વેરિયન્ટના કેસ મળ્યાં છે. 
 
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે એશિયાના ઘણા દેશો આ વેરિયન્ટનો સામનો કરી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો : પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભડક્યા, આપી દીધી આ સલાહ.. જાણો વિગતે

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version