Site icon

પાનના ગલ્લા બંધ થઈ શકે છે તો ઓફિસ કેમ નહીં? ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો એપ્લિકેશન થકી ગુજરાતમાં લોકડાઉન લાદવુ કે નહીં તે સંદર્ભે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન તેમણે ગુજરાતમાં આજની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્ય સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે જો પાન અને બીડીના ગલ્લાઓ બંધ થઈ શકે છે તો ઓફિસ કેમ બંધ થઈ શકતી નથી. આ ઉપરાંત રાજ્ય સરકારને એક પ્રશ્ન પૂછ્યો હતો કે રાજ્ય સરકારે શું નવી ઉપાય યોજના રચી છે તેમજ ગુજરાતમાં જરૂરી દવાઓ નો પુરવઠો અને હોસ્પિટલની ખેંચ કેમ પેદા થઈ છે.

સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના પગલાંની ખરાબ શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હવે આગામી સુનાવણી આવતા સપ્તાહે થશે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version