Site icon

કોરોના ડેથ વળતર માટે ખોટા દાવા મામલે ગુજરાત સહિત આ રાજ્યોમાં એક્શન લેશે મોદી સરકાર, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે કોરોનાના કારણે થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે કરવામાં આવેલા ખોટા દાવાઓ અંગે ખૂબ જ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. 

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આવાં ખોટાં દાવાઓની તપાસ કરવાની મંજૂરી આપી છે. 

આ અંતર્ગત આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળમાં દાખલ થયેલા વળતરના દાવાઓ પૈકીના 5 ટકા દાવાઓની સમીક્ષા કરવામાં આવશે. 

આ ઉપરાંત કોર્ટે 28 માર્ચ સુધીમાં કોરોનાનાં કારણે થનારા મૃત્યુ માટે વળતરનો દાવો કરવાની સમયમર્યાદા 60 દિવસની કરી દીધી છે. 

ભવિષ્યમાં થનારા મોતનું વળતર મેળવવા માટે દાવો પણ 90 દિવસની અંદર જ કરવાનો રહેશે.

 આ સમાચાર પણ વાંચો :  હિજાબ વિવાદ મુદ્દે કર્ણાટક HC બાદ હવે સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, લીધો આ મોટો નિર્ણય; જાણો વિગતે

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version