Site icon

કોરોનાથી મોત પર વળતર માટેના ખોટા દાવ પર સુપ્રીમ કોર્ટ ચિંતિત, કહ્યું-અમે આવી કલ્પના પણ નહોતી કરી કે…

 News Continuous Bureau | Mumbai 

સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુના મામલામાં વળતરના ખોટા દાવાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. 

Join Our WhatsApp Community

કોર્ટે કહ્યું કે જ્યારે અમે વળતરનો આદેશ આપ્યો હતો ત્યારે કલ્પના પણ નહોતી કરી કે તેના માટે ખોટા દાવાઓ કરવામાં આવશે. 

સોલિસિટર જનરલે કેગ પાસેથી ઓડિટનું સૂચન કર્યું છે. આ સાથે જ કોર્ટે કેન્દ્રને એફિડેવિટ દાખલ કરવા માટે કહ્યું છે.

કોર્ટ વિવિધ રાજ્ય સરકારો દ્વારા કોવિડ મૃત્યુ માટે 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયાની વહેંચણી પર નજર રાખી રહી છે.

આગામી સમયમાં કોર્ટ આવા ડોક્ટરો પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપી શકે છે, જે ખોટા પ્રમાણપાત્રો આપે છે.

આ સમાચાર પણ વાંચો :વધુ એક ધારાસભ્યની વિદાય.. ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રીનું 69ની વયે નિધન, બે મહિનાથી હતા કોરોનાગ્રસ્ત

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version