Site icon

ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર SC તરફથી ફટકો- કોર્ટે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી પર તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર- હવે આ તારીખે થશે સુનાવણી

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

શિવસેનાના(Shivsena) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) ગ્રુપને સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) આજે ફરી એક ઝટકો લાગ્યો છે. 

કોર્ટે એકનાથ શિંદે(Eknath Shinde) સહિત 16 ધારાસભ્યોને(MLA) ગેરલાયક ઠેરવવા પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. 

કોર્ટનું કહેવું છે કે 11 જુલાઈના રોજ અન્ય કેસની સાથે આ મુદ્દે પણ સુનાવણી કરવામાં આવશે.

આ મામલાની તાત્કાલિક સુનાવણી(Immediate hearing) થઈ શકે નહીં. 11મી જુલાઈએ બહુમત પરીક્ષણને(majority test) પડકારતી અરજી સહિતની તમામ બાબતોની એકસાથે સુનાવણી થશે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં આ અરજી શિવસેનાના ચીફ વ્હિપ સુનીલ પ્રભુએ(Chief Whip Sunil Prabhu) કરી છે.

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત બાદ હવે શરદ પવારનો નંબર- ઇન્કમટેક્સ વિભાગે આ મામલે મોકલી નોટિસ- જાણો વિગત

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version