Site icon

 સુપ્રીમ કોર્ટે કોરોના મોતના આંકડા મામલે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, કહ્યું- વળતર ચૂકવીને તમે કોઈ ઉપકાર નથી કરતાં; સાથે જ કોર્ટે આપ્યા આ આદેશ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

ગુજરાત રાજ્યના કોરોના મોતના આંકડા મામલે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે.

કોર્ટે કહ્યું કે, કલ્યાણકારી રાજ્ય મહામારીમાં માર્યા ગયેલા લોકો પર કોઈ ઉપકાર નથી કરી રહી.

આ સાથે જ કોર્ટે કોરોના સંબંધિત તમામ વિગતો રજૂ કરવાનો સરકારને હુકમ કર્યો છે.

આ ઉપરાંત અદાલતે ડેથ ઓફ કોઝમાં બતાવવામાં આવેલ કારણો પર પણ સવાલ કર્યા છે. 

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર આ પહેલા કોરોનાથી માર્યા ગયેલા લોકોની સંખ્યાને લઈને અદાલત સામે અલગ અલગ વિરોધાભાસી આંકડા રજૂ કરી ચૂકી છે.

આર્ટિકલ 370 હટ્યા બાદ કાશ્મીરમાં કેટલા આતંકી હુમલા થયા? રાજ્યસભામાં સરકારે આપ્યો આ જવાબ; જાણો વિગતે

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version