Site icon

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારને ઝટકો- સુપ્રીમ કોર્ટે પણ ન આપી અનિલ દેશમુખ અને નવાબ મલિકને આ મામલે કોઈ રાહત- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના મંત્રીઓ(Ministers of Maharashtra) અનિલ દેશમુખ (Anil Deshmukh) અને નવાબ મલિકની(Nawab Malik) અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી. 

Join Our WhatsApp Community

સુનાવણી(Hearing) બાદ ચુકાદો સંભળાવતા કોર્ટે બંને નેતાઓને કોઈ રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.

એટલે કે હવે અનિલ દેશમુખ અને નવાબ મલિક હવે વિધાન પરિષદની ચૂંટણીમાં(Legislative Council Election) મતદાન(Voting) કરી શકશે નહીં.

અગાઉ વરિષ્ઠ વકીલ(Senior Advocate) મીનાક્ષી અરોરાએ(Meenakshi Arora) કોર્ટમાં ચર્ચા શરૂ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર આ જિલ્લામાં એક જ પરિવારના નવ સભ્યોએ કર્યો આપઘાત- ઘરમાં મળ્યા મૃતદેહ- જાણો શું છે કારણ

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version