Site icon

 જ્ઞાનવાપી મસ્જિદના સર્વે મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી, કોર્ટમાં આવતીકાલે આટલા વાગે થઇ શકે છે સુનાવણી.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

વારાણસીના(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદના સર્વે(Gyanvapi Masjid Survey) મામલે સુપ્રીમ કોર્ટ(Supreme court) આવતીકાલે એટલે કે મંગળવારે સુનાવણી કરશે. 

Join Our WhatsApp Community

જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ(Justice DY Chandrachud) અને પીએસ નરસિમ્હાની(P.S. Narasimha)બેન્ચ લગભગ બપોરે 1 વાગ્યે આ મામલે સુનાવણી કરશે. 

આ અરજી વારાણસીની અંજુમન ઈનાઝાનિયા મસ્જિદની(Anjuman Inazania Mosque) મેનેજમેન્ટ કમિટી(Management committee) વતી દાખલ કરવામાં આવી છે. 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે નીચલી અદાલત(lower court) દ્વારા જારી કરાયેલ સર્વેનો આદેશ 1991ના પૂજા સ્થળ અધિનિયમની વિરુદ્ધ છે.

આ સમાચાર પણ વાંચો :  મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો, વારાણસી  કોર્ટ તંત્રને આપ્યો આ આદેશ.. જાણો વિગતે  

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version