Site icon

પશ્ચિમ રેલવે ટ્રેન નં. 20925/26 સુરત-અમરાવતી એક્સપ્રેસ હવે દ્વિ-સાપ્તાહિકથી વધારીને ત્રિ-સાપ્તાહિક કરવામાં આવી. સુરત જનાર લોકોને થશે લાભ.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 20925/20926 સુરત- અમરાવતી એક્સપ્રેસનું આવર્તન દ્વિ-સાપ્તાહિકથી ત્રિ-સાપ્તાહિક સુધી વધારવામાં આવ્યું છે.

Surat -Amravati Express to run more times in a week

પશ્ચિમ રેલવે ટ્રેન નં. 20925/26 સુરત-અમરાવતી એક્સપ્રેસ હવે દ્વિ-સાપ્તાહિકથી વધારીને ત્રિ-સાપ્તાહિક કરવામાં આવી. સુરત જનાર લોકોને થશે લાભ.

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી પ્રેસ રિલીઝ માં જણાવવામાં આવ્યું છે કે ટ્રેન નંબર 20925 જે સુરત-અમરાવતી એક્સપ્રેસ ( Surat -Amravati Express ) નામે થી ઓળખાય છે તે 19 જાન્યુઆરી, 2023 થી સુરતથી શુક્રવાર અને રવિવાર સિવાય ગુરુવારે પણ ચાલશે. ટ્રેન નંબર 20926 પણ અમરાવતી-સુરત એક્સપ્રેસ 20 જાન્યુઆરી, 2023. સોમવાર અને શનિવારે અમરાવતીથી, આ ઉપરાંત શુક્રવારે પણ ચાલશે.

Join Our WhatsApp Community

 આ સમાચાર પણ વાંચો:  નામ હી કાફી હૈ! / ગૌતમ અદાણીનું નામ જોડાતા જ રોકેટ બન્યા આ કંપનીના શેર, 3 દિવસમાં 15 ટકાનો ઉછાળો

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version