Site icon

નેપાળમાં મોટી દુર્ઘટના: ગુમ થયેલા પ્લેનનો અહીંથી મળ્યો કાટમાળ, વિમાનમાં સવાર 4 ભારતીયો સહિત કુલ 22 મુસાફરો ના નિપજ્યા મોત..

News Continuous Bureau | Mumbai

નેપાળમાં(Nepal) ક્રેશ(Crash) થયેલા તારા એરલાઈન્સના(Tara Airlines) વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. 

Join Our WhatsApp Community

લાપતા વિમાનનો(missing plane) કાટમાળ નેપાળ સેનાએ(Nepal Army) આજે સવારે મુસ્તાંગ જિલ્લાના(Mustang District) સેનોસવેરમાંથી શોધી કાઢયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વિમાન દુર્ઘટનામાં(plane crash) સવાર તમામ 22 લોકોના મોત થયા છે. 

દુર્ઘટનાગ્રસ્ત આ વિમાનમાં ચાર ભારતીય(Indians), બે જર્મન(German) અને 13 નેપાળી નાગરિક( Nepali citizen) તેમજ ત્રણ નેપાળી ક્રુ મેમ્બર(Crew member) સવાર હતા.

આ સમાચાર પણ વાંચો :  કેરળમાં મેઘરાજાની પધરામણી, નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ વહેલું આગમન; હવામાન વિભાગે કરી આ આગાહી 

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version