Site icon

નેપાળમાં મોટી દુર્ઘટના: ગુમ થયેલા પ્લેનનો અહીંથી મળ્યો કાટમાળ, વિમાનમાં સવાર 4 ભારતીયો સહિત કુલ 22 મુસાફરો ના નિપજ્યા મોત..

News Continuous Bureau | Mumbai

નેપાળમાં(Nepal) ક્રેશ(Crash) થયેલા તારા એરલાઈન્સના(Tara Airlines) વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. 

Join Our WhatsApp Community

લાપતા વિમાનનો(missing plane) કાટમાળ નેપાળ સેનાએ(Nepal Army) આજે સવારે મુસ્તાંગ જિલ્લાના(Mustang District) સેનોસવેરમાંથી શોધી કાઢયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વિમાન દુર્ઘટનામાં(plane crash) સવાર તમામ 22 લોકોના મોત થયા છે. 

દુર્ઘટનાગ્રસ્ત આ વિમાનમાં ચાર ભારતીય(Indians), બે જર્મન(German) અને 13 નેપાળી નાગરિક( Nepali citizen) તેમજ ત્રણ નેપાળી ક્રુ મેમ્બર(Crew member) સવાર હતા.

આ સમાચાર પણ વાંચો :  કેરળમાં મેઘરાજાની પધરામણી, નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ વહેલું આગમન; હવામાન વિભાગે કરી આ આગાહી 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version