Site icon News Continuous Bureau | Mumbai

તાજમહેલના બંધ 22 રૂમમાં શું છુપાયેલું છે?, અલાહાબાદ હાઈકોર્ટમાં આજે સુનાવણી ટળી, આ છે કારણ

News Continuous Bureau | Mumbai

તાજમહેલમાં(Taj mahal) 22 રૂમ ખોલવાની અરજી પર અલાહાબાદ  હાઇકોર્ટમાં(Allahabad highcourt) આજે સુનાવણી ટાળી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

વકીલોની હડતાળને(Lawyers strike) કારણે તાજમહેલના 22 રૂમની તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી થઈ શકી નથી. 

હવે આગામી સુનાવણી 12મે એટલે કે ગુરુવારે થશે. 

અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં(Lucknow bench) તાજમહેલમાં બંધ 22 રૂમને ફરીથી ખોલવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં ASI દ્વારા તપાસની પણ માંગ કરવામાં આવી છે.

અરજદારનો દાવો છે કે બંધ રૂમમાં હિંદુ દેવી-દેવતાઓની(Hindu god) મૂર્તિઓ અને શિલાલેખો છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે મંત્રાલયના દરવાજા આ તારીખથી સામાન્ય નાગરિકો માટે ખુલશે… જાણો વિગતે.

Social Media Crime Maharashtra। સોશિયલ મીડિયાની મૈત્રી ભારે પડી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી સરકારી અધિકારીએ આચર્યું દુષ્કર્મ, પ્રાઈવેટ ચેટ્સ વાયરલ કરવાની આપી ધમકી
Maharashtra Weather Today। આભમાંથી વરસી શકે છે અગનગોળા અને કરા મહારાષ્ટ્રના હવામાનમાં મોટો પલટો, આગામી ૨૪ કલાક રાજ્ય માટે ભારે
Mumbai Pune Expressway। મહારાષ્ટ્ર દિવસની મોટી ભેટ! ૧ મેથી મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ ખુલ્લી મુકાશે, જાણો કયા વાહનોને મળશે પ્રવેશ
Nagpur RSS Threat। નાગપુરમાં RSS મુખ્યાલયને રેડિયેશનની ધમકી ATS અને NDRF ની તપાસમાં ખળભળાટ, ‘સીઝિયમ137’ ફેલાવવાનો પત્રમાં દાવો
Exit mobile version