Site icon

વારંવાર હિન્દુઓ અને હિંદી ભાષાનો વિરોધ કરનાર તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન  હોસ્પીટલમાં દાખલ થયા-આવી છે હાલત

News Continuous Bureau | Mumbai

તમિલનાડુ ના(Tamil Nadu) મુખ્ય પ્રધાન(Chief Minister) એમકે સ્ટાલિનના(MK Stalin) સ્વાસ્થ્યને(Health update) લઈને સારા સમાચાર આવ્યા છે. 

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી એમકે સ્ટાલિન કોરોના વાયરસના(Corona virus) સંક્રમણમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે.
 
હાલ તેમને થોડા દિવસો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. 

દરમિયાન પીએમ મોદીએ(PM Modi)  સ્ટાલિનને ફોન પર ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી.

મુખ્યમંત્રી સ્ટાલિન 12 જુલાઈના રોજ કોવિડ-19થી સંક્રમિત જણાયા હતા અને તેમને ગુરુવારે તપાસ માટે અહીંની કાવેરી હોસ્પિટલમાં(Kaveri Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : જે ઉદ્ધવ ઠાકરેએ ભાજપના કાર્યકર્તાઓ સાથે કર્યું તેનો જવાબ એકનાથ શિંદે આપી રહ્યાં છે-22 શિવસૈનિકો પર ગુનો નોંધ્યો-જાણો વિગત

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version