તેલંગાણાની મેડિકલ કોલેજમાં કોરોના બ્લાસ્ટ, એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ થયા સંક્રમિત; તંત્ર થયું દોડતું  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

સોમવાર.

દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસથી ટેન્શન વધ્યું છે.

પ્રાપ્ત જાણકારી મુજબ તેલંગાણાના બોમ્મકલ સ્થિત ચલામેડા આનંદરાવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના 43 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. 

આ માહિતી કરીમનગરના જિલ્લા તબીબી આરોગ્ય અધિકારીએ આપી છે.

કોલેજો અને હોસ્ટેલને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. 

ઉલેખનીય છે આ પહેલા પણ કેટલાક રાજ્યોમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.

ભારતીય સેના થશે વધુ મજબૂત! ભારત અને રશિયા વચ્ચે 'AK-203 રાઈફલ' ડીલ પર લાગી મહોર, બંને દેશના સંરક્ષણ મંત્રીઓએ કર્યા હસ્તાક્ષર
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More