Site icon

તેલંગાણાની મેડિકલ કોલેજમાં કોરોના બ્લાસ્ટ, એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ થયા સંક્રમિત; તંત્ર થયું દોડતું  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસથી ટેન્શન વધ્યું છે.

પ્રાપ્ત જાણકારી મુજબ તેલંગાણાના બોમ્મકલ સ્થિત ચલામેડા આનંદરાવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના 43 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. 

આ માહિતી કરીમનગરના જિલ્લા તબીબી આરોગ્ય અધિકારીએ આપી છે.

કોલેજો અને હોસ્ટેલને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. 

ઉલેખનીય છે આ પહેલા પણ કેટલાક રાજ્યોમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.

ભારતીય સેના થશે વધુ મજબૂત! ભારત અને રશિયા વચ્ચે 'AK-203 રાઈફલ' ડીલ પર લાગી મહોર, બંને દેશના સંરક્ષણ મંત્રીઓએ કર્યા હસ્તાક્ષર
 

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version