Site icon

વધુ એક રાજ્યમાં પખવાડિયાનો નાઈટ કર્ફ્યુ લાગ્યો. જાણો વિગત…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 20 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

મંગળવાર.

   કોરોનાની બીજી લહેર વધારે ઘાતક પુરવાર થતા તેલંગાના હાઇકોર્ટના આદેશ અનુસાર સરકારે તેલંગાના રાજ્યમાં રાત્રી કર્ફ્યુ લગાડવાનો નિર્ણય લીધો છે.

   આ રાત્રે કર્યું 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હશે, જે પહેલી મે સુધી કાયમ રહેશે. જો કે રાજ્યની અંદર આવાગમન પર કોઈ જ રોક  લગાડવામાં આવી નથી. રાત્રી કર્ફ્યુ દરમિયાન ફક્ત હોસ્પિટલ, લેબોરેટરી અને ફાર્મસી ખુલ્લી રહેશે. જરૂરી સુવિધાઓ સાથે જોડાયેલા ન હોય તેવા વ્યક્તિ પર રાત્રી દરમિયાન ઘર બહાર નીકળવા પર પણ પાબંદી લગાવી દેવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ ના પ્રભાવથી દેશના લગભગ ઘણા ખરા રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યો છે.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version