410
Join Our WhatsApp Channel
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્ર સરકારે આદેશ બહાર પાડ્યો છે જે મુજબ હવે કરિયાણાની દુકાન સવારે સાત વાગ્યે શરૂ કરીને 11 વાગ્યા સુધી ચાલુ રહી શકશે. પોતાના આદેશમાં મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કરિયાણાની દુકાનમાં થી સામાન ફોન ના માધ્યમ થી મંગાવી શકાશે. જે મુજબ સવારે ૭ થી રાત્રે ૮ વાગ્યા સુધી કરિયાણાના દુકાનદાર ઘરે સામાન ડીલેવર કરી શકશે. આ સિવાય કરિયાણાની દુકાનો એ પોતાનો ધંધો બંધ રાખવો પડશે.
CISCE બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા અંગે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત. જાણો વિગતે
You Might Be Interested In
