Site icon

ધર્માતરણને લઈને મદ્રાસ હાઈકોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો; જાણો વિગત

Madras High Court: Wife also has right to half of husband's property... Madras High Court

Madras High Court: Wife also has right to half of husband's property... Madras High Court

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 27 નવેમ્બર  2021    
શનિવાર.

કોઈ પણ ધર્મની વ્યક્તિ બીજો ધર્મ સ્વીકારે એટલે કે ધર્માતર કરે છતાં તે વ્યક્તની જાતિ બદલાતી નથી. તેથી ધર્માતરણ ના આધારે આંતરજાતીય વિવાહ પ્રમાણપત્ર જાહેર કરી શકાય નહીં એવો મહત્વનો ચુકાદો મદ્રાસ હાઈકોર્ટે આપ્યો છે.

Join Our WhatsApp Community

કોર્ટના જસ્ટિસ એસ.એસ. સુબ્રમણ્યમે તાજેતરમા ધર્માતરણને આધારે આંતરજાતીય વિવાહ પ્રમાણની માગણી કરનારા એસ.પોલની રિટ અરજી ફગાવી દીધી હતી. સેલમ જિલ્લા પ્રશાસને અરજદાર રાજને આંતરજાતીય વિવાહ પ્રમાણપત્ર જાહેર કરવાનો સ્પષ્ટ નકાર ભર્યો હતો. તેને મદ્રાસ હાઈકોર્ટમાં પડકારી હતી.

લો બોલો! અયોધ્યા બાદ હવે 6 ડિસેમ્બરના આ વિવાદિત સ્થળે થશે કારસેવા, જાણો વિગત,

 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version