Site icon

ડાકોરમાં જય રણછોડ માખણ ચોરની ગુંજ, પ્રસિદ્ધ મંદિરના દ્વાર ભક્તો માટે આજથી ખુલ્લા મુકાયાં

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Community

18 જુન 2020

 લોકડાઉન દરમિયાન ગુજરાત સહિત દેશભરના ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આજે 81 થી વધુ દિવસ બાદ જગવિખ્યાત ડાકોરના રણછોડરાયના મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. આની જાણ થતાં જ ભક્તો માં આનંદ જોવા મળી રહ્યો છે. 

ભગવાનના દર્શનનો લાભ લેવા માટે મંદિરમાં સરકાર ની ગાઈડલાઈન મુજબ બે હાથની દૂરી જેટલું અંતર રાખી ઊભા રહેવું પડશે. માસ્ક પહેરવું ફરજીયાત છે. સાથે જ દસ વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી ઉપરના વૃદ્ધોને ડાકોરના મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

 બીજી બાજુ આટલા દિવસો બાદ મંદિર ખુલતું હોવાથી મંદિર પ્રશાસન પણ ભીડને કાબૂમાં રાખવાના ઉપાયો સાથે સજ્જ છે. જે માટે ડાકોરના સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ભીડ પર નિયંત્રણ માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે કારણકે ડાકોરમાં માત્ર ગુજરાતના જ નહીં દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું દર્શન કરવા માટે આવતા હોય છે…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version