Site icon

Surat : મૃત્યુ પામેલા સફાઈ કર્મચારી અંજનાબેનના વારસદારને રૂ. ૧૦ લાખનો ચેક અર્પણ

Surat : ૨૦૦૧ના વર્ષમાં મૃત્યુ પામેલા સફાઈ કર્મચારી અંજનાબેનના વારસદારને રૂ. ૧૦ લાખનો ચેક અર્પણ કરતા રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ દિલ્હીના ઉપાધ્યક્ષા શ્રીમતી અંજના પંવાર

The heirs of the deceased cleaner Anjanaben received Rs. 10 lakh check presentation

The heirs of the deceased cleaner Anjanaben received Rs. 10 lakh check presentation

News Continuous Bureau | Mumbai 

Surat : 

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તા:૧૦/૦૫/૨૦૦૧ના રોજ સફાઈ કામદાર અંજનાબેનનુ મૃત્યુ થયુ હતું. જેના વારસદાર પિતા અંજનેયુલ ગોલાને રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ દિલ્હીના(Delhi) ઉપાધ્યક્ષા શ્રીમતી અંજના પંવારજીના હસ્તે રૂ. ૧૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અંજના પંવારજીએ સુરત શહેરના પાલ ગામ ખાતે તાજેતરમાં ગટર ગુંગળામણથી એક વ્યક્તિનુ મૃત્યુ થયું હતું જે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

આ સમાચાર પણ વાંચો : Pakistan : પાકિસ્તાન પાસે અણુબોંબ કેટલા? આંકડો હવે સામે આવ્યો.

Join Our WhatsApp Community
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version