Site icon

Surat : મૃત્યુ પામેલા સફાઈ કર્મચારી અંજનાબેનના વારસદારને રૂ. ૧૦ લાખનો ચેક અર્પણ

Surat : ૨૦૦૧ના વર્ષમાં મૃત્યુ પામેલા સફાઈ કર્મચારી અંજનાબેનના વારસદારને રૂ. ૧૦ લાખનો ચેક અર્પણ કરતા રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ દિલ્હીના ઉપાધ્યક્ષા શ્રીમતી અંજના પંવાર

The heirs of the deceased cleaner Anjanaben received Rs. 10 lakh check presentation

The heirs of the deceased cleaner Anjanaben received Rs. 10 lakh check presentation

News Continuous Bureau | Mumbai 

Surat : 

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તા:૧૦/૦૫/૨૦૦૧ના રોજ સફાઈ કામદાર અંજનાબેનનુ મૃત્યુ થયુ હતું. જેના વારસદાર પિતા અંજનેયુલ ગોલાને રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ દિલ્હીના(Delhi) ઉપાધ્યક્ષા શ્રીમતી અંજના પંવારજીના હસ્તે રૂ. ૧૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અંજના પંવારજીએ સુરત શહેરના પાલ ગામ ખાતે તાજેતરમાં ગટર ગુંગળામણથી એક વ્યક્તિનુ મૃત્યુ થયું હતું જે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

આ સમાચાર પણ વાંચો : Pakistan : પાકિસ્તાન પાસે અણુબોંબ કેટલા? આંકડો હવે સામે આવ્યો.

Join Our WhatsApp Community
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version