Site icon

એક અઠવાડિયામાં મહારાષ્ટ્રના અનેક શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ થશે. મહારાષ્ટ્રના આ મંત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન…

Section 144 in Kolhapur

મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ ફરી વકર્યો.. આ જિલ્લામાં 15 દિવસ માટે જમાવબંધી લાગુ…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્ર સરકારના સામાજિક વિકાસ મંત્રી વિજય વડટ્ટીવારે શનિવારે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.એક ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના ના કેસ ઘણી મોટી સંખ્યામાં વધી રહ્યા છે. આથી આગામી સપ્તાહે એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે જેમાં મહારાષ્ટ્રના અનેક શહેરોમાં 9:00 વાગ્યાથી સવારે સાત વાગ્યાની વચ્ચે કર્ફ્યુ લગાડવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

જે શહેરોમાં કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે. જોકે તેમણે હજી એ વાતનો ફોડ પાડ્યો નથી કે કયા કયા શહેરમાં રાત્રી કર્ફ્યુ આવશે. બીજી તરફ તેમણે જણાવ્યું કે શાળામાં પરીક્ષાઓ શી રીતે લેવી તે સંદર્ભે રાજ્ય સરકાર આગામી સપ્તાહે નિર્ણય લેશે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version