Chattisgarh : પ્રધાનમંત્રી એ છત્તીસગઢના બસ્તરમાં મા દંતેશ્વરી મંદિરમાં દર્શન અને પૂજા કરી..

Chattisgarh : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના બસ્તરમાં મા દંતેશ્વરી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

by Akash Rajbhar
The Prime Minister visited and worshiped Maa Danteshwari Temple in Bastar, Chhattisgarh

News Continuous Bureau | Mumbai

Chattisgarh :

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) આજે છત્તીસગઢના બસ્તરમાં(Bastar) મા દંતેશ્વરી મંદિરમાં(danteshwari temple) દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“बस्तर में मां दंतेश्वरी की पूजा-अर्चना कर उनका आशीर्वाद लिया। उनसे छत्तीसगढ़ के अपने सभी परिवारजनों की उन्नति और खुशहाली की कामना की।”

 

આ સમાચાર પણ વાંચો : ADR report : 107 વર્તમાન સાંસદો, ધારાસભ્યો સામે દ્વેષપૂર્ણ ભાષણના કેસો નોંધાયા, જેમાં મોટાભાગના આ પક્ષના નેતાઓ..જુઓ સંપુર્ણ રિપોર્ટ વિગતવાર..

Join Our WhatsApp Community

You may also like