Site icon News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રીએ છત્તીસગઢના ડોંગરગઢમાં મા બમલેશ્વરીની પૂજા કરી.

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના ડોંગરગઢમાં મા બમલેશ્વરીની પૂજા કરી અને રાજ્યમાં નાગરિકોની સુખ અને સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ માંગ્યા.

The Prime Minister worshiped Maa Bamleshwari in Dongargarh, Chhattisgarh.

The Prime Minister worshiped Maa Bamleshwari in Dongargarh, Chhattisgarh.

News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) છત્તીસગઢના ( Chhattisgarh ) ડોંગરગઢમાં ( Dongargarh ) મા બમલેશ્વરીની ( Ma Bamleshwari ) પૂજા કરી અને રાજ્યમાં નાગરિકોની સુખ અને સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ માંગ્યા.

Join Our WhatsApp Community

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“छत्तीसगढ़ के डोंगरगढ़ में मां बम्लेश्वरी के दिव्य दर्शन और पूजन से मन को बहुत संतोष हुआ है। उनसे राज्य के अपने परिवारजनों की सुख-समृद्धि की कामना की।”

આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી શ્રીએ છત્તીસગઢમાં આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ લીધા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version