Site icon

ગુજરાતમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી સંદર્ભે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે; જાણો વિગત અહીં..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓની ફી પરત કરાશે.

આ નિર્ણયને કારણે 3.50 લાખ વિદ્યાર્થીઓને ફી પરત કરાશે.

સરકાર કુલ મળીને રૂપિયા 6.47 કરોડની ફી પરત કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version