Site icon

‘જા કુત્તા બિલ્લી કો માર’ : રાજ્ય સરકારે દુકાન ખોલવાનો મામલો પાલિકાના માથે ધકેલી દીધો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રના તમામ વેપારીઓ રાજ્ય સરકાર પાસે દોડી ગયા હતા અને અલગ અલગ સંગઠનો અને રાજ્ય સરકાર પાસે વેપાર કરવા સંદર્ભે માગણી કરી હતી. આ માગણી પ્રત્યે સરકાર સકારાત્મક છે એવું આશ્વાસન આપવામાં આવ્યું, પરંતુ જ્યારે પ્રત્યક્ષ રીતે કામ કરવાનો વારો આવ્યો ત્યારે રાજ્ય સરકારે વેપારીઓને તેમની ઓકાત દેખાડી દીધી છે.

રાજ્ય સરકારની નજરમાં વેપારીઓ કંઈ જ નથી એ વાત રાજ્ય સરકારના આદેશ પરથી સ્પષ્ટ થઈ ગઈ છે.

દેશમાં શરૂ થયું પહેલું 24×7 વેક્સિનેશન સેન્ટર; જાણો વિગત

રાજ્ય સરકારે મોડી રાત્રે બહાર પડેલા આદેશમાં એવું જાહેર કર્યું છે કે દસ લાખથી ઉપરની વસ્તી ધરાવતા તમામ વિસ્તારમાં તે વિસ્તારની કોરોના સંદર્ભેની કમિટી દુકાનો ખોલવી કે કેમ એ સંદર્ભે નિર્ણય કરશે.

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version