Site icon

‘જા કુત્તા બિલ્લી કો માર’ : રાજ્ય સરકારે દુકાન ખોલવાનો મામલો પાલિકાના માથે ધકેલી દીધો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રના તમામ વેપારીઓ રાજ્ય સરકાર પાસે દોડી ગયા હતા અને અલગ અલગ સંગઠનો અને રાજ્ય સરકાર પાસે વેપાર કરવા સંદર્ભે માગણી કરી હતી. આ માગણી પ્રત્યે સરકાર સકારાત્મક છે એવું આશ્વાસન આપવામાં આવ્યું, પરંતુ જ્યારે પ્રત્યક્ષ રીતે કામ કરવાનો વારો આવ્યો ત્યારે રાજ્ય સરકારે વેપારીઓને તેમની ઓકાત દેખાડી દીધી છે.

રાજ્ય સરકારની નજરમાં વેપારીઓ કંઈ જ નથી એ વાત રાજ્ય સરકારના આદેશ પરથી સ્પષ્ટ થઈ ગઈ છે.

દેશમાં શરૂ થયું પહેલું 24×7 વેક્સિનેશન સેન્ટર; જાણો વિગત

રાજ્ય સરકારે મોડી રાત્રે બહાર પડેલા આદેશમાં એવું જાહેર કર્યું છે કે દસ લાખથી ઉપરની વસ્તી ધરાવતા તમામ વિસ્તારમાં તે વિસ્તારની કોરોના સંદર્ભેની કમિટી દુકાનો ખોલવી કે કેમ એ સંદર્ભે નિર્ણય કરશે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version