Site icon News Continuous Bureau | Mumbai

આ તારીખથી મહારાષ્ટ્રમાં થિયેટર ખુલશે. જોકે કડક નિયમોનું પાલન કરવું પડશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૨/૧૦/૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્ર નાં સાંસ્કૃતિક મંત્રી અમિત દેશમુખે જાહેરાત કરી છે કે આગામી 22 તારીખથી મહારાષ્ટ્રમાં થિયેટરો તેમજ નાટ્યગૃહ ખોલવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે મંગળવારે મોડી સાંજે નિયમાવલી જાહેર કરી છે. સરકારે જાહેર કરી નિયમાવલી મુજબ થિયેટર ૫૦ ટકા હાજરી સાથે ખુલી શકશે. આ ઉપરાંત થિયેટર ની અન્ય તમામ જગ્યાઓ એટલે કે લોબી, કાફેટેરિયા તેમજ બીજી જગ્યાઓ વાપરવા પર મનાઈ હશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું પડશે. આ ઉપરાંત થિયેટરો એ કોરોના સંદર્ભે જાહેર થયેલી ગાઈડલાઈન નું પૂર્ણ રીતે પાલન કરવું પડશે .

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી થિયેટરો બંધ હોવાને કારણે સીને સૃષ્ટિને સેંકડો કરોડનું નુકસાન થયું છે.

Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Kalyan Durgadi Fort| કલ્યાણના દુર્ગાડી કિલ્લા પર હાઈવોલ્ટેજ ડ્રામા! નમાઝ પઢવા મુદ્દે ભારે હોબાળો, વિરોધમાં શિવસેના અને ભાજપ આમનેસામને
BMC Land Deal। શિંદે જૂથના પ્લાન પર આદિત્ય ઠાકરેએ ફેરવ્યું પાણી, દેવેન્દ્ર ફડણવીસ સાથે ગુપ્ત વાતચીત લીક
Nautapa Weather Update। મહારાષ્ટ્રમાં ‘નવતપા’ શરૂ થતાં જ પારો ૪૭ ડિગ્રીને પાર, હવામાન વિભાગની કડક ચેતવણી
Exit mobile version