Site icon

મુંબઈના ઐરોલી માં હોબાળો થયો. પોલીસે ત્રણ મનસે સૈનિકોની ધરપકડ કરી.  જુઓ વિડિયો. જાણો શું છે કારણ.

News Continuous Bureau | Mumbai

મુંબઈના ઐરોલી વિસ્તારમાં વહેલી સવારે જામા મસ્જિદની બહાર મનસેના કાર્યકર્તાઓએ ભેગા થઇ ગયા હતા. આ કાર્યકર્તાઓએ બરાબર અજાણ ની નમાઝ સમયે હનુમાન ચાલીસા વગાડવાનો પ્રયત્ન કર્યો હતો. બરાબર તે સમયે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્રણ મનસેના કાર્યકર્તાઓને ધરપકડ કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે અજાન સામે હનુમાન ચાલીસા વાગી. જાણો કઈ કઈ જગ્યાએ મનસે નું આંદોલન થયું.

 

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version