News Continuous Bureau | Mumbai
મુંબઈના ઐરોલી વિસ્તારમાં વહેલી સવારે જામા મસ્જિદની બહાર મનસેના કાર્યકર્તાઓએ ભેગા થઇ ગયા હતા. આ કાર્યકર્તાઓએ બરાબર અજાણ ની નમાઝ સમયે હનુમાન ચાલીસા વગાડવાનો પ્રયત્ન કર્યો હતો. બરાબર તે સમયે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્રણ મનસેના કાર્યકર્તાઓને ધરપકડ કરી હતી.
#મુંબઈના #ઐરોલી માં હોબાળો થયો. #પોલીસે ત્રણ #મનસે #સૈનિકોની #ધરપકડ કરી. જુઓ #વિડિયો. જાણો શું છે કારણ.#MNS #MumbaiPolice #LoudspeakerRow #HanumanChalisaRow #airoli #mnsworkers #Mosque pic.twitter.com/NGBcHkSgvJ
— news continuous (@NewsContinuous) May 4, 2022
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે અજાન સામે હનુમાન ચાલીસા વાગી. જાણો કઈ કઈ જગ્યાએ મનસે નું આંદોલન થયું.
