Site icon

મુંબઈના ઐરોલી માં હોબાળો થયો. પોલીસે ત્રણ મનસે સૈનિકોની ધરપકડ કરી.  જુઓ વિડિયો. જાણો શું છે કારણ.

News Continuous Bureau | Mumbai

મુંબઈના ઐરોલી વિસ્તારમાં વહેલી સવારે જામા મસ્જિદની બહાર મનસેના કાર્યકર્તાઓએ ભેગા થઇ ગયા હતા. આ કાર્યકર્તાઓએ બરાબર અજાણ ની નમાઝ સમયે હનુમાન ચાલીસા વગાડવાનો પ્રયત્ન કર્યો હતો. બરાબર તે સમયે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્રણ મનસેના કાર્યકર્તાઓને ધરપકડ કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે અજાન સામે હનુમાન ચાલીસા વાગી. જાણો કઈ કઈ જગ્યાએ મનસે નું આંદોલન થયું.

 

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version