સ્કુલ ખોલવું ભારે પડ્યું. મહારાષ્ટ્રના આ જીલ્લાની એક શાળામાં 82 બાળકોને કોરોના થયો. શાસને લીધો આ નિર્ણય.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,

મુંબઈ, 29 ડિસેમ્બર 2021.

બુધવાર.

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ મહામારીનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે. 

મહારાષ્ટ્રના અહેમદનગર સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં 82 બાળકો અને સ્ટાફ કોરોનાગ્રસ્ત થયા છે.

હવે અહેમદનગર માં તમામ 27 સરકારી શાળાઓ અને છાત્રાલયોના લગભગ 3000 બાળકોનું સામૂહિક કોવિડ પરીક્ષણ કરવામાં આવશે.

એક જ શાળામાં મોટી સંખ્યામાં કેસ આવ્યા બાદ સ્થાનિક કલેક્ટરએ આ નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પારનેર તાલુકામાં આવેલી વિદ્યાલયના 19 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા હતા.

મુંબઈમાં ફરી કોરોના બ્લાસ્ટ! માત્ર એક સપ્તાહમાં ચાર ગણા કેસ વધ્યા, મહાનગર પાલિકા ચિંતામાં; જાણો આજે કેટલા કેસ આવ્યા સામે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More