Site icon

શરદ પવારની નવી વાર્તા. આ પાર્ટીની મદદ વગર અમે ત્રીજો મોરચો નહીં બનાવીએ.

2024માં થનારી લોકસભા ચૂંટણી માટે બધી જ વિપક્ષી પાર્ટીઓએ તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે.   

એનસીપી ચીફ પવારે કહ્યું કે, બીજેપી વિરુદ્ધ તૈયાર થનારા કોઈપણ મોરચાથી કોંગ્રેસને બહાર કરવામાં આવશે નહીં. 

Join Our WhatsApp Community

તેમને હાલમાં જ થયેલી બેઠકને લઈને કહ્યું કે, આમાં કોઈપણ ગઠબંધનને લઈને ચર્ચા થઈ નથી. પરંતુ જો જરૂર પડી તો આમાં કોંગ્રેસને પણ સાથે લઈને ચાલવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે તેમનું આ નિવેદન દિલ્હી સ્થિત તેમના ઘરે મળેલી બેઠકના થોડા દિવસ બાદ આવ્યું છે.

આ બેઠકમાં એવી અટકળો કરવામાં આવી રહી હતી કે, તે ત્રીજો મોરચો રચવા માટે વિરોધી પક્ષોને એક થવાનો પ્રયાસ છે.

ઇમરાન ખાનની આશા પર ફરી વળ્યું પાણી!!, FATF એ પાકિસ્તાન ને રાખ્યું આ યાદીમાં રાખ્યું ; જાણો વિગતે

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version