Site icon

શરદ પવારની નવી વાર્તા. આ પાર્ટીની મદદ વગર અમે ત્રીજો મોરચો નહીં બનાવીએ.

2024માં થનારી લોકસભા ચૂંટણી માટે બધી જ વિપક્ષી પાર્ટીઓએ તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે.   

એનસીપી ચીફ પવારે કહ્યું કે, બીજેપી વિરુદ્ધ તૈયાર થનારા કોઈપણ મોરચાથી કોંગ્રેસને બહાર કરવામાં આવશે નહીં. 

Join Our WhatsApp Community

તેમને હાલમાં જ થયેલી બેઠકને લઈને કહ્યું કે, આમાં કોઈપણ ગઠબંધનને લઈને ચર્ચા થઈ નથી. પરંતુ જો જરૂર પડી તો આમાં કોંગ્રેસને પણ સાથે લઈને ચાલવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે તેમનું આ નિવેદન દિલ્હી સ્થિત તેમના ઘરે મળેલી બેઠકના થોડા દિવસ બાદ આવ્યું છે.

આ બેઠકમાં એવી અટકળો કરવામાં આવી રહી હતી કે, તે ત્રીજો મોરચો રચવા માટે વિરોધી પક્ષોને એક થવાનો પ્રયાસ છે.

ઇમરાન ખાનની આશા પર ફરી વળ્યું પાણી!!, FATF એ પાકિસ્તાન ને રાખ્યું આ યાદીમાં રાખ્યું ; જાણો વિગતે

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version