Site icon

શરદ પવારની નવી વાર્તા. આ પાર્ટીની મદદ વગર અમે ત્રીજો મોરચો નહીં બનાવીએ.

2024માં થનારી લોકસભા ચૂંટણી માટે બધી જ વિપક્ષી પાર્ટીઓએ તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે.   

એનસીપી ચીફ પવારે કહ્યું કે, બીજેપી વિરુદ્ધ તૈયાર થનારા કોઈપણ મોરચાથી કોંગ્રેસને બહાર કરવામાં આવશે નહીં. 

Join Our WhatsApp Community

તેમને હાલમાં જ થયેલી બેઠકને લઈને કહ્યું કે, આમાં કોઈપણ ગઠબંધનને લઈને ચર્ચા થઈ નથી. પરંતુ જો જરૂર પડી તો આમાં કોંગ્રેસને પણ સાથે લઈને ચાલવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે તેમનું આ નિવેદન દિલ્હી સ્થિત તેમના ઘરે મળેલી બેઠકના થોડા દિવસ બાદ આવ્યું છે.

આ બેઠકમાં એવી અટકળો કરવામાં આવી રહી હતી કે, તે ત્રીજો મોરચો રચવા માટે વિરોધી પક્ષોને એક થવાનો પ્રયાસ છે.

ઇમરાન ખાનની આશા પર ફરી વળ્યું પાણી!!, FATF એ પાકિસ્તાન ને રાખ્યું આ યાદીમાં રાખ્યું ; જાણો વિગતે

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version