Site icon

વિકટ સમયે આ રાજ્ય ચોખ્ખું કહી દીધું કે અમે બીજા રાજ્યની ઓક્સિજન નહી આપીએ..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર

કોરોનાવાયરસ સામે અત્યારે આખો દેશ લડી રહ્યો છે તેવા સમયે કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં તેમણે કહ્યું છે કે કેરળ હવે દેશને વધુ ઓક્સિજન આપી શકશે નહીં. પોતાની દલીલ પાછળ તેમણે કારણ રજૂ કર્યું છે કે કેરળ રાજ્ય પહેલેથી જ પોતાનો બફર સ્ટોક પાડોશી રાજયોને આપી દીધો છે. કેરળ પાસે ઓક્સિજન માત્ર 86 મેટ્રિક ટન બફર સ્ટોક છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે છઠ્ઠી મેના રોજ કેન્દ્રીય સમિતિની ના નિર્ણય મુજબ કેરળ પોતાના પાડોશી તમિલનાડુને 40 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરશે. ત્યારબાદ વધુ ઓક્સિજન સપ્લાય કરવો તેમની માટે શક્ય નથી.

Join Our WhatsApp Community

સુપ્રિયા સુળે બાદ હવે રાષ્ટ્રવાદીના આ દિગ્ગજ નેતાએ લીધી રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની મુલાકાત; જાણો વિગત…

ઉલ્લેખનીય છે કે કેરળમાં હાલ કોરોના ના ચાર લાખ સક્રિય કેસ છે. એવી શક્યતા વરસાવવામાં આવી રહી છે કે ૧૫મી સુધીમાં આ કેસની સંખ્યા વધીને ૬ લાખ થઈ જશે. ત્યારે કેરળને 450 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડશે.
આથી કેરળ નછૂટકે કેન્દ્ર સરકારને ઓક્સિજનની સપ્લાય થી ઈનકાર કરવો પડ્યો છે..

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version