Site icon

Western Railway: આજે પશ્ચિમ રેલવે સાબરમતી-ગોરખપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે.

Western Railway: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

Today Western Railway will run a special train between Sabarmati-Gorakhpur.

Today Western Railway will run a special train between Sabarmati-Gorakhpur.

News Continuous Bureau | Mumbai

Western Railway: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી ( Sabarmati ) અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ( Special Train ) ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Community

Western Railway:  ટ્રેન નંબર 09489/09490 સાબરમતી-ગોરખપુર-સાબરમતી સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)

ટ્રેન નંબર 09489 સાબરમતી-ગોરખપુર સ્પેશિયલ ( Sabarmati-Gorakhpur Special Train ) સાબરમતીથી મંગળવાર, 23 એપ્રિલ 2024ના રોજ 23:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04:30 કલાકે ગોરખપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09490 ગોરખપુર-સાબરમતી સ્પેશિયલ ગોરખપુરથી ગુરુવાર, 25 એપ્રિલ 2024ના રોજ 07:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13:15 કલાકે સાબરમતી પહોંચશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai vs Dubai: દેશની આર્થિક રાજધાનીનો દુબઈની સાથે કોઈ જ મુકાબલો નથી.. ઘણા કિસ્સાઓમાં મુંબઈ દુબઈથી આગળઃ રિપોર્ટ

રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, અયોધ્યા, મનકાપુર, બભનાન, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 17 સ્લીપર ક્લાસ ના કોચ હશે.

ટ્રેન નંબર 09489નું બુકિંગ 23 એપ્રિલ, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version