Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસમાં નવાજૂની થવાનાં એંધાણ, સોનિયા ગાંધીએ દિલ્હીમાં બોલાવી દિગ્ગજ નેતાઓની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

News Continuous Bureau | Mumbai 

 

Join Our WhatsApp Channel

દિલ્હીમાં(Delhi) કોંગ્રેસે(Congress) આજે અચાનક જ એક હાઈ લેવલ બેઠક(Meeting) બોલાવતા રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં વર્તમાન રાજકીય સ્થિતિ(Political situation) તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી(Assembly Election) પર ચર્ચા કરવામાં આવશે.

આ સાથે કોંગ્રેસના નેતાઓ ચિંતન શિબિર(chiantan Shibir) પર પણ મનોમંથન કરશે.

કોંગ્રેસ નેતા અંબિકા સોની, દિગ્વિજય સિંહ, મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના(Sonia Gandhi) નિવાસસ્થાને પહોંચ્યા છે. 

કહેવાય છે કે, પ્રશાંત કિશોર આજે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી શકે છે. 

સોનિયા ગાંધીએ આ બેઠક બોલાવી છે અને તેમાં કોંગ્રેસના તમામ ટોચના નેતાઓ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય નેતાઓના પ્રવાસ શરુ, PM મોદી બાદ હવે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ તારીખે આવશે ગુજરાત, જાણો તેમનો કાર્યક્રમ

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version