Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : આ બે વસ્તુઓનો વેપાર કરનાર હવે lockdown માં પણ ધંધો કરી શકશે.

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર

થોડા દિવસમાં monsoon આવી પહોંચશે. આ પરિસ્થિતિમાં વરસાદથી બચવા માટે અને હાલમાં જે વાવાઝોડું આવ્યું હતું તે સમય દરમિયાન ઘરની મરામત માટે જરૂરી એવી વસ્તુ ને સરકારે અતિ આવશ્યક સેવા માં શામેલ કરી દીધી છે.
સરકારે બહાર પાડેલા નિયમ મુજબ હવે છત્રી અને  તાડપત્રી નો ધંધો કરનાર અતિ આવશ્યક સેવામાં સામેલ રહેશે. આ ઉપરાંત monsoon માટે જરૂરી એવી તમામ વસ્તુઓનું ઉત્પાદન કરવા વાળી ફેક્ટરીઓ તેમજ તેનું વેચાણ કરનાર દુકાનોને પણ હવે વ્યવસાય માટે છૂટ મળશે. આ ઉપરાંત જે વેપારી lockdown ના નિયમનું ઉલ્લંઘન કરીને અન્ય વસ્તુઓ વેચશે તેને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.

Join Our WhatsApp Channel
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Political Clash in Amravati આંદોલન vs પ્રતિઆંદોલન ઠાકરેના ‘રામરક્ષા’ સામે નવનીત રાણાનો મોટો દાવ, અમરાવતીમાં ગુંજશે ‘હનુમાન ચાલીસા’!
Exit mobile version