Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : આ બે વસ્તુઓનો વેપાર કરનાર હવે lockdown માં પણ ધંધો કરી શકશે.

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર

થોડા દિવસમાં monsoon આવી પહોંચશે. આ પરિસ્થિતિમાં વરસાદથી બચવા માટે અને હાલમાં જે વાવાઝોડું આવ્યું હતું તે સમય દરમિયાન ઘરની મરામત માટે જરૂરી એવી વસ્તુ ને સરકારે અતિ આવશ્યક સેવા માં શામેલ કરી દીધી છે.
સરકારે બહાર પાડેલા નિયમ મુજબ હવે છત્રી અને  તાડપત્રી નો ધંધો કરનાર અતિ આવશ્યક સેવામાં સામેલ રહેશે. આ ઉપરાંત monsoon માટે જરૂરી એવી તમામ વસ્તુઓનું ઉત્પાદન કરવા વાળી ફેક્ટરીઓ તેમજ તેનું વેચાણ કરનાર દુકાનોને પણ હવે વ્યવસાય માટે છૂટ મળશે. આ ઉપરાંત જે વેપારી lockdown ના નિયમનું ઉલ્લંઘન કરીને અન્ય વસ્તુઓ વેચશે તેને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.

Join Our WhatsApp Channel
TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version