કોરોનાની સાઇડઇફેક્ટ : તિરુપતિ બાલાજી ભગવાન પણ હવે મફતમાં દર્શન નહીં આપે.. જાણો વધુ વિગતો…

by Dr. Mayur Parikh
Andhra Pradesh govt to build around 3,000 temples to protect Hindu faith

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

22 જુલાઈ 2020

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ્સ (ટીટીડી) એ મંગળવારથી સમય આવનાર ભક્તો માટેની ‘સર્વ દર્શન’ ટોકન આપવાનું કામચલાઉ સ્થગિત કરી દીધું છે. આ નિર્ણય તિરૂપતિ ખાતે કોવિડ -19 ના પોઝિટિવ કેસોમાં તીવ્ર વધારાને લઈને લેવામાં આવ્યો છે. આખા શહેરને કન્ટેન્ટ ઝોન જાહેર કરવા ઉપરાંત કુલ 14 દિવસ સુધી લોકડાઉન કરવાની ઘોષણાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંદિર ટ્રસ્ટે કરેલી જાહેરાત મુજબ કોઈ પણ પૂર્વ વ્યવસ્થા વિના ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે પહોંચનારા યાત્રાળુઓ માટે, તીરુપતિ ખાતે 'અલીપિરી બસ સ્ટેશન'ની બાજુમાં આવેલાં ટીટીડી ભૂદેવી સંકુલમાં દૈનિક ધોરણે દર્શન ટોકન જારી કરવામાં આવશે.

ટીટીડી વર્તમાન બુકિંગ સિસ્ટમ હેઠળ 3000 ટોકન જારી કર્યા છે. ઉપરાંત દૈનિક ધોરણે 9000 ઓનલાઇન વિશેષ પ્રવેશ દર્શન ટોકન પણ જારી કરી છે. ટીટીડીએ જણાવ્યું હતું કે સિસ્ટમ ફરીથી શરૂ થવાની તારીખ કોરોનાના કેસોમાં સુધાર થયાં બાદ જ જાહેર કરવામાં આવશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30tqQ91 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More