Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાની સાઇડઇફેક્ટ : તિરુપતિ બાલાજી ભગવાન પણ હવે મફતમાં દર્શન નહીં આપે.. જાણો વધુ વિગતો…

Andhra Pradesh govt to build around 3,000 temples to protect Hindu faith

વાહ, શું વાત છે!! આ રાજ્ય સરકાર બનશે હિન્દુઓની આસ્થાની 'રક્ષક', બનાવશે 3000 મંદિર.. જાણો શું છે યોજના..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

22 જુલાઈ 2020

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ્સ (ટીટીડી) એ મંગળવારથી સમય આવનાર ભક્તો માટેની ‘સર્વ દર્શન’ ટોકન આપવાનું કામચલાઉ સ્થગિત કરી દીધું છે. આ નિર્ણય તિરૂપતિ ખાતે કોવિડ -19 ના પોઝિટિવ કેસોમાં તીવ્ર વધારાને લઈને લેવામાં આવ્યો છે. આખા શહેરને કન્ટેન્ટ ઝોન જાહેર કરવા ઉપરાંત કુલ 14 દિવસ સુધી લોકડાઉન કરવાની ઘોષણાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંદિર ટ્રસ્ટે કરેલી જાહેરાત મુજબ કોઈ પણ પૂર્વ વ્યવસ્થા વિના ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે પહોંચનારા યાત્રાળુઓ માટે, તીરુપતિ ખાતે 'અલીપિરી બસ સ્ટેશન'ની બાજુમાં આવેલાં ટીટીડી ભૂદેવી સંકુલમાં દૈનિક ધોરણે દર્શન ટોકન જારી કરવામાં આવશે.

ટીટીડી વર્તમાન બુકિંગ સિસ્ટમ હેઠળ 3000 ટોકન જારી કર્યા છે. ઉપરાંત દૈનિક ધોરણે 9000 ઓનલાઇન વિશેષ પ્રવેશ દર્શન ટોકન પણ જારી કરી છે. ટીટીડીએ જણાવ્યું હતું કે સિસ્ટમ ફરીથી શરૂ થવાની તારીખ કોરોનાના કેસોમાં સુધાર થયાં બાદ જ જાહેર કરવામાં આવશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30tqQ91 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version