Site icon

જમ્મુ -કાશ્મીરના આ વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, બે પાયલોટ નિપજ્યા મોત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

જમ્મુ -કાશ્મીર ના ઉધમપુર જિલ્લાના શિવગઢ ધારથી હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે.

જમ્મુના ઉધમપુર જિલ્લાના શિવગઢ ધાર વિસ્તારમાં સેનાનુ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. ચોપરમાં બે લોકો સવાર હતા.

દુર્ઘટનાનું કારણ આ વિસ્તારમાં ભારે વરસાદ અને ધુમ્મસ હોવાનું કહેવાય છે.

આ દુર્ઘટનામાં બે પાયલોટ મૃત્યુ પામ્યા છે. તેમની ઓળખ મેજર રોહિત કુમાર અને મેજર અનુજ રાજપૂત તરીકે થઈ છે.

જોકે હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે કે પછી પાયલટે હેલિકોપ્ટરની ક્રેશ લેન્ડિંગ કરાવી છે.

આ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતાએ એનસીપી સુપ્રીમો પવાર પર સાધ્યું નિશાન, આપ્યું એવું નિવેદન કે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version