Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું

News Continuous| Mumbai

 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. મોડી રાત્રે 9:30 વાગે સોશિયલ મિડીયા પર પોતાના સંબોધન દરમિયાન તેમણે આ રાજીનામું આપી દીધું હતું. આટલું જ નહીં તેમણે વિધાન પરિષદના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે.

પોતાના 15 મિનિટ જેટલા સંબોધનમાં તેમણે નારાજ એવા શિવસેનાના ધારાસભ્યો સંદર્ભે કહ્યું હતું કે આવનાર સમયમાં શિવસૈનિકો તેમને પાઠ ભણાવશે.

તેમજ તેમણે કહ્યું હતું કે આવતીકાલે મુંબઈ શહેરમાં શિવસૈનિકો એ રસ્તા પર આવવાની જરૂર નથી.

Maharashtra Heatwave Alert। હવામાન વિભાગની ગંભીર ચેતવણી આગામી દિવસોમાં આકાશમાંથી વરસશે અગનગોળા, પ્રશાસને જાહેર કરી નવી ગાઇડલાઇન
Nagpur Burglary Case Solved 355 CCTV। નાગપુર પોલીસે ૩૫૫ સીસીટીવી કેમેરા ફંફોસીને ઘરફોડીનો ભેદ ઉકેલ્યો પુણેથી આરોપીઓ ઝડપાયા, ૬૫.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત
Missing Link Accident। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર કાળમુખો અકસ્માત; ૩ ના કમકમાટીભર્યા મોત, ૪ ગંભીર, હાઇવે પર લાગ્યો કિલોમીટરો લાંબો જામ
MSRTC Action। કલ્યાણની બસ વિશે પૂછતા જ મુસાફર યુવકને બેરહેમીથી ઝૂડનાર ST કર્મચારી આખરે સસ્પેન્ડ
Exit mobile version