Site icon

ઉદ્ધવ ઠાકરે V/S સીએમ શિંદે- ધનુષ અને તીર પ્રતીક માટે આ તારીખ સુધીમાં દસ્તાવેજો જમા કરવા ચૂંટણી પંચનો આદેશ

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ચૂંટણી પંચ(Election commission) ટૂંક સમયમાં નક્કી કરશે કે ધનુષ અને તીરનું પ્રતીક કોને મળશે. 

Join Our WhatsApp Community

શિવસેના(Shivsena)ના ચૂંટણી ચિન્હ ધનુષ અને તીરને લઈને ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે જૂથ(Eknath Shinde)ને અલ્ટીમેટમ આપ્યું છે.

ચૂંટણી પંચે ઠાકરે અને શિંદે જૂથને 7 ઓક્ટોબર સુધીમાં દસ્તાવેજો જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

23 સપ્ટેમ્બરના રોજ, ઠાકરે જૂથે ચૂંટણી પંચને પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે સમય વધારવા કહ્યું હતું.

ચૂંટણી પંચ શિવસેનાની આ માંગ સાથે સહમત થતા 7 ઓકટોબર સુધીનો સમય લંબાવ્યો છે.

 આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ નેતાનું અક્કલનું પ્રદર્શન- કહ્યું- ચિત્તાને કારણે દેશમાં ફેલાયો લંપી વાયરસ- ભાજપે આપ્યો આ વળતો જવાબ 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version