Site icon News Continuous Bureau

ઉદ્ધવ ઠાકરે V/S સીએમ શિંદે- ધનુષ અને તીર પ્રતીક માટે આ તારીખ સુધીમાં દસ્તાવેજો જમા કરવા ચૂંટણી પંચનો આદેશ

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ચૂંટણી પંચ(Election commission) ટૂંક સમયમાં નક્કી કરશે કે ધનુષ અને તીરનું પ્રતીક કોને મળશે. 

Join Our WhatsApp Community

શિવસેના(Shivsena)ના ચૂંટણી ચિન્હ ધનુષ અને તીરને લઈને ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે જૂથ(Eknath Shinde)ને અલ્ટીમેટમ આપ્યું છે.

ચૂંટણી પંચે ઠાકરે અને શિંદે જૂથને 7 ઓક્ટોબર સુધીમાં દસ્તાવેજો જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

23 સપ્ટેમ્બરના રોજ, ઠાકરે જૂથે ચૂંટણી પંચને પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે સમય વધારવા કહ્યું હતું.

ચૂંટણી પંચ શિવસેનાની આ માંગ સાથે સહમત થતા 7 ઓકટોબર સુધીનો સમય લંબાવ્યો છે.

 આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ નેતાનું અક્કલનું પ્રદર્શન- કહ્યું- ચિત્તાને કારણે દેશમાં ફેલાયો લંપી વાયરસ- ભાજપે આપ્યો આ વળતો જવાબ 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version