Site icon

મહારાષ્ટ્રના એક વધુ શહેરમાં 20 દિવસ માટે રાત્રી કર્ફ્યુ આવ્યો. જાણો વિગત.

મહારાષ્ટ્ર રાજ્યના સંભાજી નગર માં રાત્રે 11 વાગ્યા થી 6:00 વાગ્યા દરમિયાન રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

આ આદેશ સ્થાનિક કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેમજ આ આદેશ 14મી માર્ચ સુધી લાગુ રહેશે.

Join Our WhatsApp Community

આ ઉપરાંત સંભાજી નગર માં અઠવાડિક બજાર અને બીજી સાર્વજનિક જગ્યાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Aurangabad railway station rename: ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે ‘છત્રપતિ સંભાજીનગર’ સત્તાવાર રીતે જાહેર; નવો કોડ ‘CPSN’
Doctor suicide: ડૉક્ટર આત્મહત્યા કેસમાં સનસનાટીભર્યો વળાંક: અન્ય એક આપઘાત સાથે જોડાયા તાર, ખોટા પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ચોંકાવનારો દાવો
Ram temple attack: સુરક્ષા એજન્સીઓનો મોટો ખુલાસો: રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડતા આતંકી અદનાનની ધરપકડ, અનેક ધાર્મિક સ્થળો નિશાન પર હતા
Kanker Naxal: છત્તીસગઢના કાંકેરમાં ૨૧ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું, આટલા હથિયારો જમા કરાવ્યા
Exit mobile version