Site icon

મહારાષ્ટ્રના એક વધુ શહેરમાં 20 દિવસ માટે રાત્રી કર્ફ્યુ આવ્યો. જાણો વિગત.

મહારાષ્ટ્ર રાજ્યના સંભાજી નગર માં રાત્રે 11 વાગ્યા થી 6:00 વાગ્યા દરમિયાન રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

આ આદેશ સ્થાનિક કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેમજ આ આદેશ 14મી માર્ચ સુધી લાગુ રહેશે.

Join Our WhatsApp Community

આ ઉપરાંત સંભાજી નગર માં અઠવાડિક બજાર અને બીજી સાર્વજનિક જગ્યાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version