Site icon

મહારાષ્ટ્રના એક વધુ શહેરમાં 20 દિવસ માટે રાત્રી કર્ફ્યુ આવ્યો. જાણો વિગત.

મહારાષ્ટ્ર રાજ્યના સંભાજી નગર માં રાત્રે 11 વાગ્યા થી 6:00 વાગ્યા દરમિયાન રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

આ આદેશ સ્થાનિક કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેમજ આ આદેશ 14મી માર્ચ સુધી લાગુ રહેશે.

Join Our WhatsApp Community

આ ઉપરાંત સંભાજી નગર માં અઠવાડિક બજાર અને બીજી સાર્વજનિક જગ્યાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version