મહારાષ્ટ્ર રાજ્યના સંભાજી નગર માં રાત્રે 11 વાગ્યા થી 6:00 વાગ્યા દરમિયાન રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
આ આદેશ સ્થાનિક કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેમજ આ આદેશ 14મી માર્ચ સુધી લાગુ રહેશે.
આ ઉપરાંત સંભાજી નગર માં અઠવાડિક બજાર અને બીજી સાર્વજનિક જગ્યાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
