Site icon

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મમતા ‘દીદી’એ બોલાવી વિપક્ષની બેઠક- મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે નહીં થાય સામેલ-જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai 

આગામી મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી(president elecation)ને લઈને તમામ રાજકીય પક્ષો(Political party)માં ગરમાવો ઉગ્ર બન્યો છે. 

Join Our WhatsApp Community

પ. બંગાળના CM મમતા બેનર્જી(West Bengal CM Mamata Banergee)એ આ ચૂંટણી માટે સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરવા માટે વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે. 

જોકે આ બેઠકમાં શિવસેના સુપ્રીમો અને મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM Uddhav Thacekray) સામેલ નહીં થાય. 

શિવસેના નેતા સંજય રાઉત(Shivsena leader Sanjay Raut)ના જણાવ્યા પ્રમાણે ઠાકરે આ બેઠકના દિવસે અયોધ્યા(Ayodhya)માં હશે. 

તેમણે જણાવ્યું કે, 'ઉદ્ધવ ઠાકરેને 15 જૂને દિલ્હી(Delhi)માં બેઠક માટે આમંત્રણ મળ્યું છે. અમે તે સમયે અયોધ્યામાં હોઈશું, અમારી પાર્ટીના એક મોટા નેતા બેઠકમાં ભાગ લેશે. 

આ ચૂંટણીમાં, ચૂંટણી પંચના 4,809 સભ્યો – સાંસદો અને ધારાસભ્યો વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અનુગામીની પસંદગી કરશે.

આ સમાચાર પણ વાંચો : મોર્નિંગ બ્રેક ફાસ્ટ થયો મોંઘો- સ્લાઈસ બ્રેડની કિંમતમાં ફરી ઝીંકાયો વધારો- જાણો નવા ભાવ 

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version