Site icon

હવે શિવસેના કોની- શિંદે પાસે છે એ કે પછી ઠાકરેના ટેકેદારોની- ચૂંટણી પંચે બંને જૂથોને આ તારીખ સુધીમાં દસ્તાવેજી પુરાવા રજૂ કરવાનો આપ્યો આદેશ

News Continuous Bureau | Mumbai

શિવસેનાની માલિકી કોની? શિંદે કે ઠાકરે? તેના પર સુપ્રીમ કોર્ટે બંધારણીય બેંચ બનાવવાના સંકેત આપ્યા છે. 

Join Our WhatsApp Community

દરમિયાન, કેન્દ્રીય ચૂંટણી પંચે આ મામલે સુનાવણી માટે બંને જૂથોને નોટિસ પણ પાઠવી છે. 

ચૂંટણી પંચે શિવસેનાના બંને જૂથોને  8  ઓગસ્ટે બપોરે 1 વાગ્યા સુધીમાં દસ્તાવેજી પુરાવા રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 

સાથે ચૂંટણી પંચે બંને પક્ષોને પક્ષમાં ચાલી રહેલા વિવાદ પર તેમના લેખિત નિવેદનો આપવા માટે પણ કહ્યું છે.

ઉલ્લેખનીય  છે કે અગાઉ, એકનાથ શિંદે જૂથે ચૂંટણી પંચને પત્ર લખીને શિવસેનાનું ચૂંટણી ચિહ્ન 'ધનુષ-બાન' ફાળવવાની માંગ કરી હતી

આ સમાચાર પણ વાંચો  : કોરોના બાદ હવે મંકીપોક્સનું જોખમ-ભારતના આ દક્ષિણ રાજ્યમાં વધુ એક કેસ આવ્યો સામે-તંત્ર થયું સાબદું

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version