Site icon

જન્માષ્ટમી પર આ વર્ષે નહી યોજાય લોકમેળો, પ્રથમ વખત શ્રાવણ મહિનામાં નહી યોજાય મેળો.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Community

17 જુન 2020

જન્માષ્ટમી દરમ્યાન સૌરાષ્ટ્રમાં લોકમેળાનું હોય છે આગવું મહત્વ.. જેમાં લોકમેળા 5 દિવસના હોય છે જ્યારે , ખાનગીમેળા 20 દિવસ સુધી ચાલુ રહે છે. પરંતુ ચાલુ વર્ષે પ્રથમ વાર એવું બનશે કે શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં કોઈ મેળો નહીં ભરાય એવા સમાચારો મળ્યા છે.. 

શ્રાવણ મહિનો એટલે ગુજરાતમાં ખાસ કરીને મેળા-મેળાવડાનો મહિનો. આ દરમિયાન નાના-મોટા 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવે છે. જેની મજા માણવા માટે ગુજરાત બહારથી અને વિદેશથી મળીને અંદાજે  10 લાખ લોકો આવે છે. પરંતુ કોરોના ને કારણે આ વર્ષે મેળો ન ભરી શકાય એવા સંજોગો નિર્માણ થયા છે. કારણકે અહીં સોશ્યલ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવું શક્ય જ નથી.. જેને કારણે ગુજરાત સરકારે આ મેળા રદ કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 50 વર્ષમાં આ વર્ષે પ્રથમવાર એવું બન્યું છે કે રાજકોટમાં પણ કોઈ લોકમેળો ન યોજાય…..

 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version