Site icon News Continuous Bureau | Mumbai

મહંત નરેન્દ્ર ગિરીના મોતની તપાસ હવે CBI કરશે, આ રાજ્ય સરકારે કરી ભલામણ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના મોતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. 

યુપી સરકાર વતી અને સંત સમાજની વિનંતી પર આ બાબતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ સોમવારે પ્રયાગરાજમાં બાગમબારી મઠમાં છત પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. 

સાથે તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે તેના શિષ્ય સહિત ત્રણ લોકો પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. 

પોલીસે ત્રણેય લોકોની ધરપકડ પણ કરી છે. હાલ 18 સભ્યોની SIT દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે.

વાહ! કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હવે રૅશનિંગની દુકાનમાં પણ મળશે પાસપૉર્ટ અને પૅનકાર્ડ, તમામ રૅશનિંગ દુકાનો બનશે કૉમન સર્વિસ સેન્ટર; જાણો વિગત

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version