Site icon News Continuous Bureau | Mumbai

મહંત નરેન્દ્ર ગિરીના મોતની તપાસ હવે CBI કરશે, આ રાજ્ય સરકારે કરી ભલામણ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના મોતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. 

યુપી સરકાર વતી અને સંત સમાજની વિનંતી પર આ બાબતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ સોમવારે પ્રયાગરાજમાં બાગમબારી મઠમાં છત પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. 

સાથે તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે તેના શિષ્ય સહિત ત્રણ લોકો પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. 

પોલીસે ત્રણેય લોકોની ધરપકડ પણ કરી છે. હાલ 18 સભ્યોની SIT દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે.

વાહ! કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હવે રૅશનિંગની દુકાનમાં પણ મળશે પાસપૉર્ટ અને પૅનકાર્ડ, તમામ રૅશનિંગ દુકાનો બનશે કૉમન સર્વિસ સેન્ટર; જાણો વિગત

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version