Site icon News Continuous Bureau | Mumbai

મહંત નરેન્દ્ર ગિરીના મોતની તપાસ હવે CBI કરશે, આ રાજ્ય સરકારે કરી ભલામણ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના મોતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. 

યુપી સરકાર વતી અને સંત સમાજની વિનંતી પર આ બાબતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ સોમવારે પ્રયાગરાજમાં બાગમબારી મઠમાં છત પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. 

સાથે તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે તેના શિષ્ય સહિત ત્રણ લોકો પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. 

પોલીસે ત્રણેય લોકોની ધરપકડ પણ કરી છે. હાલ 18 સભ્યોની SIT દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે.

વાહ! કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હવે રૅશનિંગની દુકાનમાં પણ મળશે પાસપૉર્ટ અને પૅનકાર્ડ, તમામ રૅશનિંગ દુકાનો બનશે કૉમન સર્વિસ સેન્ટર; જાણો વિગત

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version