Site icon

યોગી સરકારનો મોટો નિર્ણય- અયોધ્યામાં રામ મંદિર સહિત આ મંદિરના આસપાસના વિસ્તારમાં દારૂ વેચાણ ઉપર લગાવ્યો પ્રતિબંધ

News Continuous Bureau | Mumbai 

રામનગરી અયોધ્યા(Ayodhya) અંગે ઉત્તર પ્રદેશની(Uttar Pradesh) યોગી સરકારે(Yogi government) મોટો નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Community

હવે ભગવાન શ્રી રામના મંદિરની(Ram mandir) આસપાસના વિસ્તારમાં દારૂનું વેચાણ(Alcohol sales) થઈ શકશે નહીં. 

સરકારે આ વિસ્તારની દારૂની દુકાનોના(liquor stores) લાયસન્સ(License) રદ કરવામાં આવ્યા  છે. 

આ સાથે કૃષ્ણનગરી(Krishnanagari) મથુરામાં(Mathura) શ્રી કૃષ્ણના જન્મસ્થળની આસપાસના વિસ્તારમાં દારૂના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

મથુરાને તીર્થસ્થળ(Pilgrimage) જાહેર કરીને શ્રી કૃષ્ણના જન્મસ્થળની આસપાસના વિસ્તારમાં દારૂ અને માંસના વેચાણ(Sale of meat) ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  હદ થઈ ગઈ- આ રાજ્યની સરકારી ઓફિસમાં આતંકવાદી ઓસામા બિન લાદેનનો ફોટો- તેને ગણાવ્યો વિશ્ર્વનો સર્વેશ્રેષ્ઠ એન્જિનિયર

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version