Site icon

યોગી સરકારનો મોટો નિર્ણય- અયોધ્યામાં રામ મંદિર સહિત આ મંદિરના આસપાસના વિસ્તારમાં દારૂ વેચાણ ઉપર લગાવ્યો પ્રતિબંધ

News Continuous Bureau | Mumbai 

રામનગરી અયોધ્યા(Ayodhya) અંગે ઉત્તર પ્રદેશની(Uttar Pradesh) યોગી સરકારે(Yogi government) મોટો નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Community

હવે ભગવાન શ્રી રામના મંદિરની(Ram mandir) આસપાસના વિસ્તારમાં દારૂનું વેચાણ(Alcohol sales) થઈ શકશે નહીં. 

સરકારે આ વિસ્તારની દારૂની દુકાનોના(liquor stores) લાયસન્સ(License) રદ કરવામાં આવ્યા  છે. 

આ સાથે કૃષ્ણનગરી(Krishnanagari) મથુરામાં(Mathura) શ્રી કૃષ્ણના જન્મસ્થળની આસપાસના વિસ્તારમાં દારૂના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

મથુરાને તીર્થસ્થળ(Pilgrimage) જાહેર કરીને શ્રી કૃષ્ણના જન્મસ્થળની આસપાસના વિસ્તારમાં દારૂ અને માંસના વેચાણ(Sale of meat) ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  હદ થઈ ગઈ- આ રાજ્યની સરકારી ઓફિસમાં આતંકવાદી ઓસામા બિન લાદેનનો ફોટો- તેને ગણાવ્યો વિશ્ર્વનો સર્વેશ્રેષ્ઠ એન્જિનિયર

Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Bhiwandi Nizampur Mayor Election 2026: ચૂંટણી પહેલા જ ભિવંડીમાં ભાજપનું ‘ઓપરેશન’ ફેલ! ૯ કોર્પોરેટરોએ પંજો પકડતા કેસરિયો ગઢ ધરાશાયી.
Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Exit mobile version